સદગુરુ જીવન યાત્રા મા દિવાદાંડી
વ્હાલા આત્મીયજનો, આજે ગુરુપૂર્ણિમા છે. માતાજી ના આદેશ થી જીવન યાત્રા ને ધર્મમય, કર્મમય જ્ઞાનમય બનાવવા ઇચ્છતા ભાવિકોને યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું સેવાકાર્ય સ્વીકાર કર્યા ને આજે સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે. જીવન યાત્રાના વિવિધ આયામોને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે યોગ્ય, હિતેચ્છુ – માર્ગદર્શક હોય તો જીવન મા ઉપસ્થિત થતા વમળો, કંટકોને સહજતાથી સુલઝાવી શકાય, […]
આધ્યાત્મિક દિવાદાંડી
વ્હાલા આત્મીયજનો, આજે ગુરુપૂર્ણિમાના પવન પર્વે આપ સર્વેની પ્રેમસભર હૃદય વંદનાને હું પ્રેમથી સ્વીકારું છું. પીસ્તાલીસ વર્ષથી માતાજીએ મારા માધ્યમ દ્વારા માનવતાનાં અમૃત સાગરમાં આધ્યાત્મિક દીવાદાંડીનું પ્રાગટ્ય કર્યું છે. આ દીવાદાંડીનો પ્રકાશ દરેક જરૂરતમંદ વ્યક્તિની જીવનયાત્રાને સરળ, સહજ, સફળ બનાવે તેવો મારો પ્રયત્ન રહ્યો છે. આપ સર્વે ભાવિકોનો સાથ, સહકાર અને પુરુષાર્થથી, રાહ ભૂલેલા જીવન […]
Spiritual Guiding light
Dear beloved children, Today, on auspicious day of Gurupurnima, I lovingly accept heartfelt salutation filled with loved from all of you. For last forty-five years, Mataji has manifested a spiritual inspiration in this elixir ocean of humanity, through me. It has always been my endeavour that the light of this beacon makes the life of […]
જીવનને મહાન બનાવીએ
મારા વહાલાં આત્મીયજનો, મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ. આધ્યાત્મિકતાનો નાતો – સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં વણી લેજો. આ અઢાર તત્ત્વો નીચે પ્રમાણે છે. ૧. નવ સિધ્ધાંતો – ૯ તત્વો ૨. મન વચન કર્મની પવિત્રતા – ૩ તત્વો […]
Let’s make our life Grand / Noble
My loved ones, Today is 44th Gurupurnima of my religious journey. All of us are travelers of this pious trail. If you would like to endure the relationship with moral, then try and include these eighteen elements, of my life, in the proceedings of yours. The eighteen elements are as follows: Beloved Children, […]