શ્રી રાજયોગી નરેન્દ્રજી

Manavtadin

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

દિવ્ય ચૈતન્ય સાથે જોડાઈ જઈએ

વ્હાલા આત્મીયજનો, આજે સાતમી સપ્ટેમ્બર, માનવતા દિન. માતાજીના બાળ મયુરરાજ-રાજયોગીજીનું ધરા પર અવતરણ થયે આજે જીવનના એકાણું વર્ષ પૂર્ણ થયા, બાણુંમા વર્ષનો શુભારંભ થયો. ૧૯૩૨ સપ્ટેમ્બર થી ૧૯૭૬ સપ્ટેમ્બર સુધીમા

Read More »

વિશુદ્ધ મનનું મહત્વ

વ્હાલા આત્મીયજનો,માનવતાના મહાયજ્ઞમાં આપ સર્વે ભાવિકોનું સહર્ષ સ્વાગત છે. આજે મારી જીવનયાત્રા એકાણુંમા વર્ષમાં પ્રવેશી રહી છે. મા ભગવતીના વાત્સલ્યથી જીવનમાં વસંતોની તાજગી માણી રહ્યો છું. ૧૯૭૬ પાંચમી સપ્ટેમ્બરે પ્રથમ

Read More »

માનવતાદિન – 2021

વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિન છે. સાતમી સપ્ટેમ્બરના પાવન દિવસે મારી જીવનયાત્રા ૯૦માં વર્ષમાં પ્રવેશ કરી રહી છે. પાંચમી સપ્ટેમ્બર ૧૯૭૬થી મારી જીવનયાત્રાએ આધ્યાત્મિક વળાંક લીધો છે. માતાજીના આશીર્વાદથી સેવાના ક્ષેત્રમાં

Read More »

માનવતાનો મહાયજ્ઞ

વ્હાલા આત્મીયજનો,આજે માનવતા દિવસ છે. રાજયોગીજીની જીવનયાત્રા આજે ૮૮ વર્ષ પૂર્ણ કરી ૮૯મા વર્ષમાં પ્રવેશી રહી છે. માતાજીની પ્રેરણા, માર્ગદર્શન અને આદેશથી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ મધ્યરાત્રિનો પ્રથમ સાક્ષાત્કાર વેળાએ માતાજી

Read More »

પરમાત્માનો સાક્ષાત્કાર શક્ય છે

વ્હાલા આત્મીયજનો, આજે મારી જીવનયાત્રા ૮૫ સોપાન સર કરી ૮૬ માં વર્ષમાં પ્રથમ દિવસમાં પ્રવેશ કરી રહી છે. માતાજીના દિવ્ય વાત્સલ્યથી પુષ્ટ થયેલું મારું ભૌતિક અને આધ્યાત્મિક જીવન હંમેશાં “કરિષ્યે

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.