In search of happiness and peace
It is a desire of every human being that his life journey should be full of happiness, peace, joy and in the presence of the Supreme. But usually not all
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
It is a desire of every human being that his life journey should be full of happiness, peace, joy and in the presence of the Supreme. But usually not all
માનવ જીવનની યાત્રા સુખ, શાંતિથી, આનંદથી અને પરમના સાનિધ્યમાં વહેતી રહે તેવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. પરંતુ સામાન્ય રીતે આપણી બધી જ ઈચ્છાઓ પરિપૂર્ણ થતી નથી.તેનું કારણ શું? માનવીનું
કવિ નરસિંહ મહેતાનું ભજન વૈષ્ણવ જન તો તેને કહીએજે પીડ પરાઈ જાણે રે,પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે રે….. માનવમાં માનવતા પ્રસરાવવાનું આ ઉતકૃષ્ટ ઉદાહરણ છે. માનવ
Poet Narsingh Mehta’s bhajan: Vaishnava Jana, is he, who feels the pain of others, tries his best to be benevolent, but never be proud…. This is an excellent example of
પ્રેમ એ માનવ જીવનનું અમૃત છે. માનવજીવનના બધા જ સદ્ગુણોની ગંગોત્રી છે. પરમાત્મા પ્રેમ સ્વરૂપ છે. જીવાત્માનો મૂળ સ્વભાવ પ્રેમ જ છે. પરંતુ વાતાવરણની વિકૃતિઓ તેના પ્રેમાળ સ્વભાવમાં અવરોધો ઉભા
Love is the elixir of human life. It is the source of all the virtues of human life. God is the form of love. The original nature of the soul
If human life is to be adorned with the swastika of happiness, peace, contentment and restraint – then the lamp of discretion must be kept burning. Prudence means to develop
માનવજીવન સુખ, શાંતિ, સંતોષ અને સંયમ ના સ્વસ્તિક થી સજાવવું, શણગારવું હોય – તો વિવેકનો દીપ હંમેશા પ્રજ્વલિત રાખવો પડે. વિવેક એટલે સારા નરસાનો વિચાર કરવો, સમજ કેળવી અને વિવેકયુક્ત
Happiness is pervading everywhere in God’s creation (World). We can always observe happiness in lives of animals, birds, trees, flowers, etc. Happiness means proximity with the ultimate Lord Krishna has
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
અહીં તમારું ઈ-મેઈલ આઈડી આપવાથી પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીની આ વેબ સાઈટમાં અવારનવાર ઉમેરવામાં આવતા લેખો, ફોટા વિગેરેની માહિતી આપને આપના મેઈલ પર જાણ કરવામાં આવશે.
Copyright @ 2023 Rajyoginarendraji.com. All rights reserved.