શ્રી રાજયોગી નરેન્દ્રજી

Rajwani

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

આધ્યાત્મિક જીવન

આપણે ગાયત્રી મંત્ર – પરમ શક્તિ મંત્રની ઉપાસના કરીએ છીએ, નવ સૂત્રોનું આચરણ કરીએ છીએ, રાજગીતાના અઢાર તત્વોને આત્મસાત કરવા પ્રયત્ન કરતા રહીએ છીએ એટલે હવે આપણે આધ્યાત્મિક જીવનના રાજમાર્ગ

Read More »

Spiritual Life

We worship the Gayatri Mantra – Param Shakti Mantra, abide by the nine principles, try to imbibe the eighteen elements of the RAJGITA, so now we are embarking on an

Read More »

ધનતેરસ- લક્ષ્મી પૂજન

દિવાળીના દિવસો જીવનમાંથી તમસને – અજ્ઞાનના અંધકારોને વિદારવાના દિવસો છે. જ્ઞાન, શ્રદ્ધા, સાત્વિકતા અને સકારાત્મકતાના દીવા પ્રગટાવી સેવા, સમજ અને સદભાવનાના પ્રકાશને પ્રસરાવવાનો ઉત્સવ છે. ધનતેરસનો ઉત્સવ એ લક્ષ્મીજીને નારાયણજી

Read More »

સાચી પૂજા ઉપાસના

… અધિકમાસ … શ્રાવણમાસ… નવરાત્રીના પર્વો, પરમાત્માની પૂજા અર્ચના, ઉપાસના, અનુષ્ઠ।ન કરવાના વિશેષ દિવસો છે. આ ઉત્સવો ઉપાસકની ચૈતન્ય શક્તિને વિકસિત કરે છે, ઉર્જાવાન બનાવે છે. પૂજા ઉપાસનાનો આપણો ઉત્સાહ

Read More »

True Worship

… Adhikamasa (the extra month according to Hindu calendar) … Shravanamasa (5th month according to Hindu calendar) … Navratri festivals are special days for veneration, worshiping, praying God. These festivals

Read More »

જીવનનો ઉદ્દેશ

આપણે જીવનને સાત્વિતકતાથી સભર કરવું હોય તો આપણે આપણા  વ્યક્તિત્વને વિકૃત કરતા વિવિધ પરિબળો, અવગુણો, માથી મુક્ત થવું જ પડે. સુખ અને સફળતા જોઈતા હોય તો અળસિયા જેવા ઢીલા રહીએ

Read More »

Purpose of Life

If we want to fill our life with integrity, we must get rid of various factors, vices and thoughts that distort our personality. If you want happiness and success, it

Read More »

નિશ્ચય બળ

જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, સિદ્ધિ મેળવવી હોય તો, પરિવર્તન લાવવું હોય તો, આત્મબળ, હિમ્મત અને મજબૂત મનોબળની આવશ્યકતા છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે આપણે કોઈ રચનાત્મક કાર્યનું આયોજન

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.