શ્રી રાજયોગી નરેન્દ્રજી

Rajwani

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

જીવનનો ઉદ્દેશ

આપણે જીવનને સાત્વિતકતાથી સભર કરવું હોય તો આપણે આપણા  વ્યક્તિત્વને વિકૃત કરતા વિવિધ પરિબળો, અવગુણો, માથી મુક્ત થવું જ પડે. સુખ અને સફળતા જોઈતા હોય તો અળસિયા જેવા ઢીલા રહીએ

Read More »

Purpose of Life

If we want to fill our life with integrity, we must get rid of various factors, vices and thoughts that distort our personality. If you want happiness and success, it

Read More »

નિશ્ચય બળ

જીવનના દરેક ક્ષેત્રમાં વિકાસ કરવો હોય, સિદ્ધિ મેળવવી હોય તો, પરિવર્તન લાવવું હોય તો, આત્મબળ, હિમ્મત અને મજબૂત મનોબળની આવશ્યકતા છે. મનોવિજ્ઞાનનો નિયમ છે કે આપણે કોઈ રચનાત્મક કાર્યનું આયોજન

Read More »

Power of Will / Determination

Self-strength, courage and strong morale are required if we want to bring in development, change, achieve something in every sector of life. It is a rule of psychology that when

Read More »

Auspicious Life

When can human life become auspicious? Saints and ascetic people use their words wisely only after filtering them through the sieve of courtesy, so their words bring change in human

Read More »

મંગલમય જીવન

માનવ જીવન મંગલમય ક્યારે બની શકે? જ્ઞાનીજનો, તપસ્વીઓ સમજી વિચારીને વિવેકના ગરણે ગાળીનેજ વાણીને વહાવી શબ્દોને બોલે છે અને તેમના શબ્દો માનવજીવનમાં, સમાજમાં પરિવર્તન લાવે છે. તેમનો શબ્દ મંત્ર બની

Read More »

જીવન યાત્રાનું પ્રથમ ચરણ

સૃષ્ટિમાં વિહરતા સર્વ જીવાત્માઓ પરમાત્માના અંશ જ છે. તેથી બધા જ આત્માઓમાં પરમાત્માના ગુણધર્મો સમાયેલા છે. જેવી રીતે સમુદ્રના પાણીનો ગુણધર્મ એ તેમાંથી લીધેલા બુંદ (પાણી) નો ગુણધર્મ સમુદ્રના પાણી

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.