જીવનમાં સફળતા મેળવીએ
આપણી જીવન યાત્રાનો સર્વાંગી વિકાસ થાય, આપણા દરેક નાના મોટા કાર્યક્ષેત્રમાં આપણને સફળતા મળે અને લોકહૃદય માં પ્રેમભર્યું સ્થાન મેળવવા સદ્ભાગી બનીએ, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારા અનુભવગમ્ય સફળ
રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.
તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.
અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.
‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.
આપણી જીવન યાત્રાનો સર્વાંગી વિકાસ થાય, આપણા દરેક નાના મોટા કાર્યક્ષેત્રમાં આપણને સફળતા મળે અને લોકહૃદય માં પ્રેમભર્યું સ્થાન મેળવવા સદ્ભાગી બનીએ, આવી સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે મારા અનુભવગમ્ય સફળ
May we experience overall development in our life, may we get success in every field, small and big, and may we be fortunate to make a loving place in the
In the age of machines, the human mind is being very distracted. Following the delusion of desires, vices, immoralities and malpractices start entering our mind. Gradually along with our mind,
આપણું માનવ જીવન પરમાત્માનુ હેતુપૂર્વકનું આયોજન છે. એની ઈચ્છા મુજબ જ જીવનનો ‘રોડમેપ’ તૈયાર થાય છે. આપણા પ્રથમ શ્વાસ (જન્મ) થી જીવનના અંતિમ શ્વાસ (મૃત્યુ) સુધીનું આયોજન આપણા પ્રારબ્ધ અનુસાર
Our human life is a purposeful planning of God. The ‘roadmap’ of our life is formulated according to his wishes. The planning from the first breath (birth) to the last
જીવનના સર્વાંગી વિકાસ માટે જીવનમાં સફળતા મેળવવા માટે આત્મશ્રદ્ધાની જ્યોત સદાય જલતી રાખવાની જરૂર છે. આત્મશ્રદ્ધાને કેવી રીતે જલતી રાખવી? આપણે આપણા મનમાં શ્રદ્ધા અને સકારાત્મકતાથી સભર વાતાવરણ તૈયાર કરવું.
For the comprehensive development of life, to achieve success in life, it is necessary to keep the flame of self-confidence burning forever. How to keep torch of self-confidence burning? We
When God sent his children to this world, what would the divine parents, dear Lord, have expected from him? As a fragment of the Almighty- we must keep the holy
પરમાત્માએ તેના માનવ બાળને આ વિશ્વમાં મોકલ્યો ત્યારે, એ દિવ્ય માતાપિતાએ પ્યારા પ્રભુએ કેવી કેવી આશાઓ અપેક્ષાઓ રાખી હશે? પરમના અંશ તરીકે આપણા જીવનમાં પરમના અરમાનોને પૂર્ણ કરવા ઉત્સાહના પુરુષાર્થના
પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.
આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.
પૂજ્ય રાજયોગી નરેન્દ્રજી દ્વારા કરૂણાસાગર મા વેદજનનીના પુનિતચરણે આજીજીપૂર્વક કરાયેલ પ્રાર્થનાઓ ફળ સ્વરૂપ માવડીએ સ્વયં માત્ર ત્રણ જ અક્ષર પરમશકિતમંત્ર – ‘ૐ મા ૐ’ નું પૂજ્ય રાજ્યોગીજીને અર્પ્યો .
ૐ માૐ મંત્રનો ભાવાર્થ – હે પરમાત્મા, આપના પરમ ચૈતન્ય થી મને પુષ્ટ કરો જેથી આપણી ચૈતન્યમય શક્તિનો સ્ત્રોત અવિરત પણે સમષ્ટિના શ્રેયાર્થે વહેતો રહે.
અહીં તમારું ઈ-મેઈલ આઈડી આપવાથી પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજીની આ વેબ સાઈટમાં અવારનવાર ઉમેરવામાં આવતા લેખો, ફોટા વિગેરેની માહિતી આપને આપના મેઈલ પર જાણ કરવામાં આવશે.
Copyright @ 2022 Rajyoginarendraji.com. All rights reserved.