“આપ મને કોઈ જ્ઞાન આપો”
મારા વ્હાલા આત્મીયજનો, આજે આપણે ગુરુપૂર્ણિમાનું 49મોં જન્મ દિવસ છે. ‘HAPPY BIRTHDAY’ ટુ ગુરુપૂર્ણિમા. છેલ્લા 25 વર્ષથી દર ગુરુપૂર્ણિમાએ આપ સર્વેને હું આધ્યાત્મિક ક્ષેત્રનું જ્ઞાન પીરસતો આવ્યો છું. મને આશા છે કે, આપ સર્વે થોડે ઘણે અંશે પણ એનો અમલ કર્યો હશે. મને રામાયણનો એક પ્રસંગ યાદ આવે છે કે, જયારે રામજીનો અયોધ્યામાં રાજ્યાભિષેક થયો […]
સદગુરુ જીવન યાત્રા મા દિવાદાંડી
વ્હાલા આત્મીયજનો,આજે ગુરુપૂર્ણિમા છે. માતાજી ના આદેશ થી જીવન યાત્રા ને ધર્મમય, કર્મમય જ્ઞાનમય બનાવવા ઇચ્છતા ભાવિકોને યોગ્ય આધ્યાત્મિક માર્ગદર્શન આપવાનું સેવાકાર્ય સ્વીકાર કર્યા ને આજે સુડતાલીસ વર્ષ પૂર્ણ થયા છે. જીવન યાત્રાના વિવિધ આયામોને સફળતાપૂર્વક પરિપૂર્ણ કરવા માટે યોગ્ય, હિતેચ્છુ – માર્ગદર્શક હોય તો જીવન મા ઉપસ્થિત થતા વમળો, કંટકોને સહજતાથી સુલઝાવી શકાય, નિવારી […]
આંતરમનની શક્તિને જગાવીએ
વ્હાલા આત્મીયજનો,ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્રેમીજનોને મારી ભાવવંદના છે. આપ સર્વેની આધ્યાત્મિક ઉર્જાશક્તિ ઉર્ધ્વગામી બને, વિકાસની ક્ષિતિજો સર કરતી રહે તેવી મારી શુભ ભાવના છે. ગુરૂ શિષ્યનો આપણો આધ્યાત્મિક સંબંધ સુડતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. મારા વ્હાલા આત્મીયજનો હવે તો આપનામાં આત્મિક અને આધ્યાત્મિક પરિપક્વતા આવી જ ગઈ હશે. આપે જીવનને સાત્વિકતા, સકારાત્મકતા, સંવેદનશીલતા, […]
Spiritual Guiding light
Dear beloved children, Today, on auspicious day of Gurupurnima, I lovingly accept heartfelt salutation filled with loved from all of you. For last forty-five years, Mataji has manifested a spiritual inspiration in this elixir ocean of humanity, through me. It has always been my endeavour that the light of this beacon makes the life of […]
આધ્યાત્મિક દિવાદાંડી
વ્હાલા આત્મીયજનો, આજે ગુરુપૂર્ણિમાના પવન પર્વે આપ સર્વેની પ્રેમસભર હૃદય વંદનાને હું પ્રેમથી સ્વીકારું છું. પીસ્તાલીસ વર્ષથી માતાજીએ મારા માધ્યમ દ્વારા માનવતાનાં અમૃત સાગરમાં આધ્યાત્મિક દીવાદાંડીનું પ્રાગટ્ય કર્યું છે. આ દીવાદાંડીનો પ્રકાશ દરેક જરૂરતમંદ વ્યક્તિની જીવનયાત્રાને સરળ, સહજ, સફળ બનાવે તેવો મારો પ્રયત્ન રહ્યો છે. આપ સર્વે ભાવિકોનો સાથ, સહકાર અને પુરુષાર્થથી, રાહ ભૂલેલા જીવન […]
જીવનને મહાન બનાવીએ
મારા વહાલાં આત્મીયજનો, મારા આધ્યાત્મિક જીવનની આજે ચુંમાલીસમી ગુરુપૂર્ણિમા છે. આપણે બધાં આધ્યાત્મિક પંથનાં યાત્રીઓ છીએ. આધ્યાત્મિકતાનો નાતો – સંબંધ નિભાવવો હોય તો મારા જીવનનાં અઢાર તત્ત્વોને જીવનના વ્યવહારમાં વણી લેજો. આ અઢાર તત્ત્વો નીચે પ્રમાણે છે. ૧. નવ સિધ્ધાંતો – ૯ તત્વો ૨. મન વચન કર્મની પવિત્રતા – ૩ તત્વો […]
Let’s make our life Grand / Noble
My loved ones, Today is 44th Gurupurnima of my religious journey. All of us are travellers of this pious trail. If you would like to endure the relationship with moral, then try and include these eighteen elements, of my life, in the proceedings of yours. The eighteen elements are as follows: Beloved Children, […]
સદગુરૂ દિવ્ય જીવન તરફ ગતિ કરાવે છે
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વેના પ્રેમાળ જીવનમાં પૂર્ણિમાનો શીતળ પ્રકાશ આપના હૃદયાકાશમાં સદાય પ્રસન્નતા પ્રસરાવતો રહે, આપની ચેતનાને સદાય ઝંકૃત કરતો રહે, આપ સર્વેને આપની આધ્યાત્મિક આકાંક્ષાઓ, અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાત્વિક શક્તિ મળતી રહે, પરમની પ્રેરણા સદાય મળતી રહે, તેવા આશીર્વાદ સહ પરમશક્તિ મા ભગવતીને પ્રાર્થના. આપનું જીવન સત્ય, પ્રેમ અને કરુણાના માહોલમાં […]
સમર્પણનો સૂરજ ક્યારે પ્રકાશે ?
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્યારા પ્રેમી પારેવાના ઉત્સાહને, પ્રસન્નતાને, હૃદયના ભાવને હું આવકારું છું. આપ સર્વે સદાય પ્રસન્ન રહો અને પ્રસન્નતાથી પ્રેમને પ્રસરાવતાં રહો. એકવાર નારદજીએ ભગવાનને કહ્યું કે, “પ્રભુ આપ માનવજાતના માલિક છો, આપે આ માનવજાતને હુકમ કરવો જોઈએ કે બધીજ માનવજાત તમારા શરણે આવી જાય; કારણકે સમસ્ત માનવજાત […]
આધ્યાત્મિક પિતા
વ્હાલા ગાયત્રી માતાના બાળકો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોના અંતરના ઉત્સાહને હું પ્રેમથી વધાવું છું. મા ભગવતીની કૃપાશિષથી એકતાલીસ વર્ષથી આપણે આત્મીય ભાવે જોડાયા છીએ. ગુરૂતત્વ સાથે આપણી આધ્યાત્મિક યાત્રા પરમના પંથે ગતિ કરી રહી છે. આપે મને ગુરૂપદે સ્થાપી આપના હૃદય સિંહાસન પર મને સ્થાન આપ્યું છે. આપ સર્વે પરમના પ્રદેશમાં વિહાર કરો, […]