જીવન એક અનંત યાત્રા છે.

આપણું માનવ જીવન પરમાત્માનુ હેતુપૂર્વકનું આયોજન છે. એની ઈચ્છા મુજબ જ જીવનનો ‘રોડમેપ’ તૈયાર થાય છે. આપણા પ્રથમ શ્વાસ (જન્મ) થી જીવનના અંતિમ શ્વાસ (મૃત્યુ) સુધીનું આયોજન આપણા  પ્રારબ્ધ અનુસાર નક્કી થયેલું હોય છે. પરમાત્માના આયોજનને વશવર્તીને આપણે સાત્વિક, સકારાત્મક, સંવેદનશીલ જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો પરમાત્માની કૃપાશિષના અધિકારી બની શકીએ. પરમાત્માની ઈચ્છા ને જ […]

Life is an endless journey

Our human life is a purposeful planning of God. The ‘roadmap’ of our life is formulated according to his wishes. The planning from the first breath (birth) to the last breath (death) of our life is determined according to our destiny. When we try to live a pious, positive, subtle life by following God’s plan, […]