અંતર્યાત્રા

અંતર્યાત્રા  શા માટે આપણે કરવાની છે? આપણા અંતરમાં-હૃદયમાં, શ્વાસમાં પરમાત્મા વિલસી રહ્યો છે. આપણે આપણી અન્તર્યાત્રાના માધ્યમથી પરમાત્માના પ્રકાશના, આનંદના, ઐશ્વર્યના દર્શન કરવાના છે, અનુભવવાના છે અને પરમની પ્રેરણા, માર્ગદર્શનને મેળવવાની ક્ષમતા કેળવવાની છે. અંતર્યાત્રા કરવાના કેટલાક નિયમો, સંકેતો, માર્ગદર્શન સમજી લઈએ તો યાત્રાનો પંથ સરળ બની જાય. 1. આપણે આપણી અંદર જેવા વિચાર કરીએ […]

Inner Journey

Why do we have to perform the inner journey? In our conscience – within our heart, in our breath, Almighty is everywhere. We must perceive and experience the light, joy, supremacy of God through our inner journey and cultivate the ability to receive the inspiration and guidance from God. If we understand some of the […]