પૂજા-ઉપાસના

માળા ફેરવવી, મંત્ર જાપ કરવા,ભજન કીર્તન, સ્વાધ્યાય, સત્સંગ, નામસ્મરણ વિગેરે વિવિધ રીતે આપણે આપણા ઇષ્ટદેવની સાથે મનથી જોડાઈ રહેવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણા દેવ સ્થાનમાં, મંદિરમાં આપણા ઇષ્ટદેવના દર્શન કરીએ છીએ. આપણે પૂજા-ઉપાસના શા માટે કરીએ છીએ? 1) તન,મન,ધનથી સુખી-સમૃદ્ધ થવાય. 2) પરમાત્માની કૃપા દ્રષ્ટિ બની રહે. 3) પરમાત્માના આશીર્વાદ મળે. સ્વના ઉત્કર્ષ માટે આપણે […]