આધ્યાત્મિક પિતા

વ્હાલા ગાયત્રી માતાના બાળકો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોના અંતરના ઉત્સાહને હું પ્રેમથી વધાવું છું. મા ભગવતીની કૃપાશિષથી એકતાલીસ વર્ષથી આપણે આત્મીય ભાવે જોડાયા છીએ. ગુરૂતત્વ સાથે આપણી આધ્યાત્મિક યાત્રા પરમના પંથે ગતિ કરી રહી છે. આપે મને ગુરૂપદે સ્થાપી આપના હૃદય સિંહાસન પર મને સ્થાન આપ્યું છે. આપ સર્વે પરમના પ્રદેશમાં વિહાર કરો, […]