આંતરમનની શક્તિને જગાવીએ

વ્હાલા આત્મીયજનો,ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે પ્રેમીજનોને મારી ભાવવંદના છે. આપ સર્વેની આધ્યાત્મિક ઉર્જાશક્તિ ઉર્ધ્વગામી બને, વિકાસની ક્ષિતિજો સર કરતી રહે તેવી મારી શુભ ભાવના છે. ગુરૂ શિષ્યનો આપણો આધ્યાત્મિક સંબંધ સુડતાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. મારા વ્હાલા આત્મીયજનો હવે તો આપનામાં આત્મિક અને આધ્યાત્મિક પરિપક્વતા આવી જ ગઈ હશે. આપે જીવનને સાત્વિકતા, સકારાત્મકતા, સંવેદનશીલતા, […]