ભક્તિ – પ્રેમ – સેવા એજ પરમની પૂજા
વ્હાલા આત્મિયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે ભાવિકોને મારા આશીર્વાદ છે. મનુષ્યજીવનમાં માતાપિતા પ્રથમ ગુરૂ છે. પરમાત્માનું એ તો વ્યક્ત સ્વરૂપ છે. આપે આપના જનકજનનીના ચરણવંદન કરી, તેમની સેવા કરી આશીર્વાદ મેળવ્યાજ હશે. મારા આદેશને અનુસરીને આપના માતાપિતા અને ઘરના વડીલોને પ્રેમ, હૂંફ આપી સેવા કરવાનો નિયમ ચાલુ જ રાખજો. માતાપિતા અને સદગુરૂની સેવા અને […]