માનવતા વ્રત

ગુરુપૂર્ણિમાના પર્વે તારીખ ૧૨-૭-‘૯૫ ના રોજ પૂજ્ય રાજયોગી નરેન્દ્રજીએ પી. જી. મહેતા હોલમાં ઉપસ્થિત ભક્તોને સંબોધતા જણાવ્યું હતું: આવ્યા બધાં ભેગા મળી મંદિર મહીં [આ હોલને મેં મંદિર કહ્યો છે.] સાથમાં પ્રેમપુષ્પો લાવિયાં [અહીં તો પ્રેમપુષ્પોની જ જરૂર છે.] ચરણે ધરી પ્રેમપુષ્પો કૃતાર્થ થાતાં [તમે જે પ્રેમપુષ્પો ચરણે ધરો છો, એ ધરીને કૃતાર્થ થઈ જાઓ […]