માનવતાનો મહાયજ્ઞ
વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. મારી જીવનયાત્રા બ્યાંશી (૮૨) વર્ષ પૂર્ણ કરી ત્યાંશીમા (૮૩) વર્ષમાં આજે પ્રવેશી રહી છે. મારું તન દવે પરિવારનું છે પરંતુ મન અને આત્માનું અસ્તિત્વ દિવ્ય મા ભગવતીની અમાનત છે. પ્રસવની પીડા પૂજ્ય પરસનબાએ સહી અને સંસ્કાર સિંચન કર્યું. મારા સમસ્ત અસ્તિત્વનું ઘડતર માતાજીએ કર્યું છે. મારા જીવનના એકતાલીસ વર્ષ મારા […]
માતાજીએ માનવતાની મશાલ મારા હાથમાં સોંપી
વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. મારી જીવનયાત્રા જીવનના ૮૧ સોપાન માતાજીના સહારે પાર કરીને ૮૨ માં સોપાનમાં પ્રવેશી રહી છે. સેવાની અને માનવતાની જ્યોત જલાવી પાંચ સપ્ટેમ્બર ૧૯૭૬ની મધ્યરાત્રિએ મારા જીવનમાં દિવ્ય પ્રકાશ પાથર્યો. માતાજીએ મારી પ્રાર્થનાને અનુમતિ આપીને જણાવ્યું કે :- “જ્યોત સે જ્યોત જલાતે ચલોપ્રેમ કી ગંગા બહાતે ચલોરાહમેં આયે જો દીનદુઃખીસબકો ગલે […]
આધ્યાત્મિક જીવનની ફળશ્રુતિ
વ્હાલા આત્મીયજનો, માનવતા દિનના શુભ અવસર પર પરમ શક્તિના વહાલા બાળકોની શ્રદ્ધાસભર હાજરીથી મા-બાળ હરખાઈ રહ્યાં છે. આજે હું માનો બાળ માતાજીની અસીમ કૃપાથી જીવનયાત્રાના ૮૧માં સોપાન પર પ્રવેશી રહ્યો છું. આજે મારી આધ્યાત્મિક નવચેતનાનો ૩૭મો વસંતોત્સવ છે. હું રાજયોગી નરેન્દ્રજી, મા ભગવતીનું નૂતન નામાભિધાન થયેલ, યૌવનમાં પ્રવેશી રહ્યો છું. કિસ્મતની કિતાબ દરેક વ્યક્તિ જન્મની […]
માનવતાનો વારસો
ગાયત્રી માતાજીના વ્હાલા બાળકો, મારા વ્હાલા ચાહકો – પ્રેમીઓ, આજે માનવતા દિન છે. રાજયોગીજી ભૌતિક જીવનના એંશીમાં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. માતાજીનું વાત્સલ્ય અને આપ સર્વેના પ્રેમવારિથી મારા જીવનની વસંત મહેંકી રહી છે. છ (૬) સપ્ટેમ્બર ૧૯૭૬ના દિવસે મારા ભૌતિક જીવનના ચુંવાળીસમાં વર્ષે મારી જીવનયાત્રાની દિશા બદલાઈ. દિવ્ય માતાજીનો ભેટો થઈ ગયો. માતાજીએ મારા આધ્યાત્મિક […]
આધ્યાત્મિક પંથે પ્રયાણ કરવાનું છે
વ્હાલા આત્મીયજનો, આજે માનવતાદિન છે. માતાજીના આદેશ અને માર્ગદર્શનથી પ્રારંભાયેલ સેવાયજ્ઞ તેત્રીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યો છે. રાજયોગીજીની જીવનયાત્રા સિત્યોતેરમા વર્ષમાં પ્રવેશી રહીં છે. મારી જીવનયાત્રાનું સુકાન મા ભગવતીના હાથમાં છે. મારા સમસ્ત અસ્તિત્વ અને વ્યકિતત્વનું નિયંત્રણ માતાજી કરી રહ્યાં છે. માનવસેવાના ક્ષેત્રમાં વ્યક્તિનો સર્વાંગી વિકાસ થાય, જીવનના લક્ષ્ય તરફ પહોંચવાનો પુરૂષાર્થ કરે અને જીવનયાત્રા દરમ્યાન […]
ક્રાંતિની મશાલ
સાંપ્રત સમયમાં જીવનના મૂલ્યો બદલાતાં જાય છે. નવો જમાનો એનાં નવા મૂલ્યો, નૂતન વિચારો અને નવા પ્રશ્નો – સમસ્યાઓ લેતો આવે છે. જમાનાને અનુરૂપ પ્રશ્નોનો સુલઝાવ શોધવાથી યુવા સમાજ અને ભાવિ પેઢીને સાચો, સરળ અને અનુકૂળ માર્ગ દર્શાવી શકાય. સાંપ્રત સમયમાં વિશ્વમાં અનૈતિકતા, અરાજકતા, અંધશ્રદ્ધા અને અવિશ્વાસનું પલ્લું ભારે થઈ ગયું છે. અસલામતીનો ભય માનવીના […]
“માનવતા – જીવનશુધ્ધિનું પ્રેરક બળ”
વ્હાલા આત્મીયજનો, માતાજીની પ્રેરણાથી જ મેં સાક્ષાત્કાર વેળાએ “મારા માનવબંધુઓની સેવા” ના વરદાન માટે પ્રાર્થના કરી હશે. જન્મદાતા માતાપિતાના સંસ્કારો અને મારા જન્મોજન્મના સંચિત કર્મોની ફળદ્રુપતા અને મા ભગવતી કૃપાશિષથી જ માનવ સેવાના મહાન કાર્યમાં મેં મારી જાતને સમર્પિત કરી દીધી. માનવસેવાની રૂચિથી જ આપણામાં માનવતા પ્રગટે છે. આજનો માનવતા દિન માનવમાં માનવતા પ્રગટાવવાનો, માનવતા […]
જીવન એક સાધના છે
આધ્યાત્મિક પંથના પ્રવાસીઓ, મા ભગવતી, ગાયત્રી મા સદેહે પ્રગટ થઈને મને દર્શન આપે છે. કાર્યયજ્ઞ વિષે સલાહ સૂચન અને માર્ગદર્શન આપે છે. જીવનની હરપળે મારી સાર-સંભાળ રાખે છે. આ હકીકતથી ઘણાને આશ્ચર્ય થાય છે. ઘણા મને પૂછે છે કે, તમે શું સાધના કરો છો ? કેટલો સમય સાધનામાં વ્યતીત કરો છો ? જુઓ ભાઈ, […]
જીવનને પરમનો પયગામ બનાવીએ…
આધ્યાત્મિક પંથના પ્રવાસીઓ, આજે માનવતા દિન છે. પંચમહાભૂતના આ શરીરે જીવનના ‘૭૪’ માં વર્ષમાં પ્રવેશ કર્યો. માનવસેવાનો આદેશ આપીને માતાજીએ આ શરીરને તપાવી તપાવીને તીર્થ બનાવી દીધું છે. આ તીર્થમાં માતાજીએ વાસ કર્યો છે. માતાજીના ઐશ્વર્યનો આવિર્ભાવ મારા રોમેરોમમાં હું અનુભવી રહ્યો છું. મેં અગાઉ શાયરીમાં લખ્યું હતું કે, “તારા અને મારા સરનામાના બે છેડા, […]
પરમાત્મા આલિંગન આપશે જ
વ્હાલા પ્રેમના પારેવડાંઓ, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આપની શુભેચ્છાઓ અને ભાવનાઓનો હું પ્રેમપૂર્વક સ્વીકાર કરું છું. દેશ વિદેશમાં વસતા ભાવિકો માટે સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહની પ્રતીક્ષા કંઇક વિશેષ અનુભવગમ્ય બની રહેતી હશે. આધ્યાત્મિક ઉત્સાહનું પર્વ માણવા ભાવિકો સેવાદિન ચોથી સપ્ટેમ્બરથી જ શ્રધ્ધા કુટીરમાં સંધ્યાટાણે સત્સંગ માણવા પધારે છે. માતાજીના પ્રત્યક્ષ દર્શન કરવાની, અનુભૂતિ […]