આટલું અવશ્ય કરો અને શિવમય બની રહો
વ્હાલા આત્મીયજનો, ગુરુપૂર્ણિમાના પાવન પ્રસંગે આપ સર્વે સ્વજનો પર દિવ્ય વાત્સલ્ય વરસાવતા હું આનંદ અનુભવી રહ્યો છું. ૧૯૭૭ ના વર્ષની પ્રથમ ગુરુપૂર્ણિમાથી આપણે આધ્યાત્મિકતાના રાજમાર્ગ પર યાત્રા કરી રહ્યા છીએ. વ્હાલા બાળકો, આપે આપની હૃદય ગુફામાં મને ગુરૂપદે અથવા આધ્યાત્મિક માર્ગદર્શક તરીકે સ્થાપ્યો હોય તો આપનો આધ્યાત્મિક ઉત્કર્ષ થાય અને આપની જીવનયાત્રા ધર્મયાત્રા બની રહે […]