રાજ ગુરૂતત્વ એક ઘૂઘવતો સાગર છે

વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના પાવન પ્રસંગે ગુરૂપ્રેમગંગાના પ્રવાહમાં સ્નાન કરવા માટે, પવિત્ર થવા માટે, મનના મેલને મીટાવવા માટે આપ સર્વેને આમંત્રુ છું. માતાજીના આદેશ અને પ્રેરણાથી આયોજાયેલ મારી આધ્યાત્મિક જીવનયાત્રાનું ગુરૂતત્વ આજે આડત્રીસ વર્ષ પૂર્ણ કરી ઓગણચાલીસમાં વર્ષમાં પ્રવેશી રહ્યું છે. મહાભારતના રણસંગ્રામ વેળાએ શ્રીકૃષ્ણજી પાંડવોના સહાયક, માર્ગદર્શક બન્યા અને યુધ્ધમાં અર્જુનના રથના સારથી બન્યા. વિષાદયુક્ત […]