જીવન પરિવર્તનનું પર્વ ગુરૂપૂર્ણિમા
વ્હાલા આત્મીયજનો, ગુરૂપૂર્ણિમાના આડત્રીસમાં ઉત્સવમાં આપ સર્વે ભાવિકો ભાવગંગામાં ભીંજાતા ભક્તિરસનું રસપાન કરતા, આપના પ્રેમસ્પંદનો મારા અસ્તિત્વને પુલકિત કરી રહ્યાં છે. આજનો મંગલદિવસ આપનો આધ્યાત્મિક જન્મદિવસ કહેવાય. આપ સર્વે ધર્મ અને આધ્યાત્મિક પંથના યાત્રીઓ બની રહો અને આપના જીવન ધ્યેયને હાંસિલ કરવા સાત્વિક પુરૂષાર્થ કરતા રહો તેવા મારા આશીર્વાદ છે. આજના શુભ દિવસે સદગુરૂદેવના ભાવજગતમાં […]