શિવ-જીવનું મિલન

ગાયત્રી માતાના વહાલાં બાળકો, વીજ ઝબૂકી, મેઘ ગર્જ્યો, મોર ટહુક્યો, અષાઢી પૂનમે ભક્ત સમુદાય ઉમટ્યો, ભક્તગણ પ્રેમ થકી વંદન કરે, પરમશક્તિ પ્રેમથી આશિષની વર્ષા કરે. આજે મારા આધ્યાત્મિક જીવનનાં ૧૮ વર્ષ પૂરાં કરી ૧૯ મા વર્ષમાં પ્રવેશ કરું છું. આધ્યાત્મિક ક્ષેત્રે હવે હું યૌવનમાં પ્રવેશ્યો છું. આ યૌવન શારીરિક દૃષ્ટિએ નહિ, પણ બ્રહ્મરૂપી રસનું પાન […]