શ્રી રાજયોગી નરેન્દ્રજી

Maha Shivratri

રાજયોગી નરેન્દ્રજી – નરેન્દ્ર બી. દવે જેઓ ગાયત્રી માતાના પરમ ઉપાષક છે જેમનો જન્મ ગોધરા મુકામે ઈ. સ. ૭-૯-૧૯૩૨ ના રોજ થયો છે. મા જગતજનનીના અનુગ્રહ, માર્ગદર્શન, કૃપા, સુરક્ષા, પ્રેરણા, આદેશ, સંકેત અને સાનિધ્યના અસીમ બળ અને સામર્થ્યના પ્રભાવે નિશ્વાર્થ માનવસેવાનું અભિયાન તેઓ છેલ્લા 48 વર્ષ થી અવિરત ચલાવી રહ્યા છે.

તેઓ ખુબ જ સામાન્ય સંસારી જીવન વ્યતીત કરે છે. અને કેવળ નિસ્વાર્થ સેવા જ એમના સઘળા અભિયાનોનું પ્રેરક બળ હોય છે.

અમદાવાદના દૈનિક વર્તમાનપત્ર ‘સંદેશમાં’ શ્રી ચીમનભાઈ પટેલ (પૂર્વ તંત્રી શ્રી) ના સહયોગથી ‘અગોચર મનની અજાયબી’ એવા શીર્ષક હેઠળ અવાર- નવાર (૧૯૭૫-૧૯૮૧ દરમ્યાન) શ્રી નરેન્દ્રભાઇ દવેના આધ્યાત્મિક અનુભવો પ્રસંગો અને ઘટનાઓ પ્રસિધ્ધ થતા હતા. જે દ્વારા ઘણા માનવ બંધુઓ માનસિક શાંતિ તેમજ અધ્યાત્મિક ઉન્નતી માટે માર્ગદર્શન મેળવતા.

‘સંદેશ’ વર્તમાનપત્રના પ્રખર તંત્રી સહાયક ડો. કાંતિભાઈ રામી દ્વારા શ્રી નરેન્દ્રભાઇ દવેને “શાસ્ત્રીજી” નું સન્માનજનક ઉપનામ આપવામાં આવ્યું હતું. હવે તેઓ રાજયોગી નરેન્દ્રજી તરીકે ઓળખાય છે.

ત્રિનેત્રધારી શિવપરમાત્મા

શિવ પરમાત્માના વ્હાલા બાળકો, શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વે આત્મિયજનો શિવમય બની રહો. શિવત્વને જીવનમાં આત્મસાત કરી જીવનને કલ્યાણકારી બનાવીએ. આપણા આરાધ્યદેવોના સાકાર સ્વરૂપો, આયુધો, અલંકારો, વાહનો તેમજ વ્યક્તિત્વમાંથી આપણને

Read More »

‘પ્રેમગંગાને વહાવવી છે’

વ્હાલા આત્મીયજનો, શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વેના જીવનમાં સદાય શિવતત્વનો આવિર્ભાવ થતો રહે, સત્ય, પ્રેમ, કરુણાનો અહર્નિશ ઉદય થતો રહે. ભગીરથરાજાના આધ્યાત્મિક પ્રયત્નથી તપના તેજથી શિવજીના માધ્યમથી ગંગાજીનું પૃથ્વિ પર

Read More »

શિવ મિલનની ગુરુચાવી

    વ્હાલા શિવ બાળકો,    આજે શિવરાત્રીના પાવન પ્રસંગે આપ સર્વેનું જીવન શિવમય બની રહે તેવા આશીર્વાદ. શિવ પરમાત્માના સત્યમ્, શિવમ્, સુંદરમ્ સ્વરૂપને આપણે આપણી જીવનયાત્રા દરમિયાન આત્મસાત્ કરવાનું છે.

Read More »

‘ૐ કાર’ શિવ – શક્તિનું પ્રતિક છે

શિવપરમાત્માના વ્હાલા બાળકો,      આજે શિવરાત્રી છે, અંધકારને પ્રકાશિત કરનારી કલ્યાણ રાત્રિ પર્વ છે. માનવ જીવનમાં વ્યાપેલા અજ્ઞાન, અંધશ્રધ્ધા અને અવગુણો જેવા અંધકારને શિવતત્વના પરમ પ્રકાશમાં પરિવર્તિત કરવાનો પાવન પર્વ

Read More »

શિવસંકલ્પ

વ્હાલા બાળકો, આજે મહાશિવરાત્રી છે. આમ તો દર મહિનાની વદ ચૌદસને શિવરાત્રી કહેવાય છે. ચૌદસ પછી અમાસ આવે. અમાસની રાત્રી અંધકાર રાત્રી છે. જીવનમાં અજ્ઞાન, અંધશ્રદ્ધા અને વિકારોનો અંધકાર જામે-

Read More »

શિવજીનું શરણ

આપણે જો શિવમય બનીશું તો જીવનમાં દુષણો, દુર્વૃત્તિઓ, રાગદ્વેષ, લોભ, કામ, ક્રોધ, નિંદા, આત્મશ્લાધા, અહમ્ જેવો અંધકાર વ્યાપશે નહિં. “ૐ નમઃ શિવાય” ના નાદથી સમસ્ત અસ્તિત્વ ઝંકૃત થઈ જશે, ગૂંજી

Read More »

નિર્મળ જીવન વ્યવહારથી જ શિવ – જીવનું સાયુજ્ય સાધી શકાય.

વ્હાલા બાળકો, આજે શિવભક્તિનું પૂર શિવભક્તોમાં ઉમટશે, શિવાલયો માનવ મહેરામણથી ઉભરાઈ જશે. ૐ નમ: શિવાયના મંત્રોચ્ચારથી સમગ્ર વાતાવરણ આંદોલિત થઈ રહેશે. શિવપૂજા, અર્ચના, રૂદ્રીપાઠ, મંત્રજાપ વગેરે વિવિધ રીતે અને વિવિધ

Read More »

શિવ પરમાત્માના પ્રીતિપાત્ર બનીએ

શિવ પરમાત્માના વ્હાલા બાળકો, આજે શિવરાત્રી છે. જીવનમાં પ્રેમની, જ્ઞાનની, સમજણની જ્યોતને પ્રગટાવવાનો પાવન દિવસ છે. માનવજીવનમાં અને સમાજમાં વ્યાપી રહેલા અંધશ્રધ્ધા, અજ્ઞાનતા, અશ્રધ્ધા અને અશુભ તત્વોને વિદારવાનો સંકલ્પ કરવાનો

Read More »

સદભાગ્યનું નિર્માણ કરીએ

શિવ પરમાત્માના વ્હાલા બાળકો, આજે શિવાલયમાં ભાવિકોની ભીડ જામશે. શિવલિંગ બિલ્વપત્રોથી આચ્છાદિત થઇ જશે. જળ અને દૂધનો અભિષેક થશે. વિવિધ વ્યંજનોથી શિવલિંગની પૂજા કરવામાં આવશે. ૐ નમઃ શિવાય ના નાદથી

Read More »
શ્રી રાજયોગી નરેન્દ્રજી

નિત્યદર્શન

પૂજ્ય શ્રી રાજયોગી નરેન્દ્રજી ના  દરરોજના આશીર્વાદ આપતા હસ્તમુદ્રાવાળા ફોટોગ્રાફ દરરોજ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવે છે.

આ નિત્યદર્શન મેળવવા માટે અહીં નોંધણી(રજીસ્ટ્રેશન) કરાવો.